सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
સિદ્ધપુર તાલુકાના ખડીયાસણ ગામના યુવાન રોહિતજી પ્રવીણજી ઠાકોરના દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે મૃતકના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો.