માલધારી સમાજના રહેવાસીને સરકારશ્રીની જ્યોતિગ્રામ યોજના અંતર્ગત લાભ આપવા રજૂઆત કરવામાં આવી
ગુજરાત સરકારના માન. મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સને ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા દ્વારા રજૂઆત કરવામાં આવી
બાબરા તાલુકાના ખંભાળા ગામે ગામથી દૂર 45 જેટલા ઘરો નેસડા (માલધારી સમાજ)ના રહેવાસીને સરકારશ્રીની જ્યોતિગ્રામ યોજના અંતર્ગત લાભ આપવા ગુજરાત સરકારના માન. મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સને ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા દ્વારા રજૂઆત કરવામાં આવી.
બાબરા તાલુકાના ખંભાળા ગામે ગામથી દૂર 45 જેટલા ઘરો નેસડા માલધારી સમાજના રહેવાસીને સરકારશ્રીની જ્યોતિગ્રામ યોજના અંતર્ગત લાભ આપવા તાત્કાલિક ધોરણે પી.જી.વી.સી.એલ બાબરા જરૂરી સ્થળ તપાસ કરી સર્વે કરીને ઉપરોક્ત ગામે વસતા રહેવાસીઓને સરકારશ્રીની જ્યોતિગ્રામ યોજના અંતર્ગત તાત્કાલિક ધોરણે લાભ મળે તે માટે ગુજરાત સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સને ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા દ્વારા પત્ર લખી લેખિત રજૂઆત કરવામાં આવી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प