सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બનાસકાંઠાના થરાદમાં શેણલ યુવક મંડળ દ્વારા ગૌમાતાઓ લમ્પિના વાયરસ રોગથી સુરક્ષિત રહે તે હેતુ માટે યજ્ઞનુ આયોજન કરાયું

થરાદ શેણલ યુવક મંડળ દ્વારા લમ્પિના રોગ સામે ગૌમાતાઓ સુરક્ષિત રહે તે માટે અ નકળંગ ભગવાનના મંદિરે યજ્ઞ યોજી પ્રાર્થના કરવામાં આવી હતી

ભુરપુરી ગોસ્વામી
  • Aug 8 2022 6:30PM
થરાદ શેણલ યુવક મંડળ દ્વારા લમ્પિના રોગ સામે ગૌમાતાઓ સુરક્ષિત રહે તે માટે અ નકળંગ ભગવાનના મંદિરે યજ્ઞ યોજી પ્રાર્થના કરવામાં આવી હતી
વાઈરસ થી ગૌમાતા ને છુટકારો મળે એ માટે યજ્ઞ કરી આહુતિ ઓ આપવામાં આવી હતી. જયારે સમગ્ર રાજ્યમાં ગૌમાતાને લંપી વાયરસ દ્વારા કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે જેમાંથી ગૌમાતા ને  બચાવવા માટે યજ્ઞ કરી ને થરાદ શેણલ યુવક મંડળ દ્વારા ભગવાન ને પ્રાર્થના કરી હતી જેમાં શેણલ યુવક મંડળ નાં તમામ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. યજ્ઞની અંદર મંત્રોચ્ચાર કરી અને ગૌ માતાજીને લંપી વાયરસથી બચાવવા માટે  આહુતિ ઓ દેવામાં આવી હતી શેણલ યુવક મંડળ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार