26 જાન્યુઆરીના દિવસે એસ,પી વિશાલ કુમાર વાધેલા, ડીવાયએસપી, સી,પી, આઇ પંડ્યા સાહેબ,તથા વડાલી પી,એસ,આઇ,ઉમટ સાહેબ,ની હાજરીમાં વ્યાજ ખોરો વિરુદ્ધ લોકોને જાઞુત કરવા માટે લોકદરબાર યોજાયો હતો. જેમાં વડાલી શહેર તથા તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા, વ્યાજ ખોરોની ચુઞાલમાંથી બહાર નીકળી, કોઈ ડર,ધાક ધમકીઓથી ડરવાની જરૂર નથી. વ્યાજ ખોરો સામે પોલિસ સ્ટેશનમાં જાણ કરો,ભોગ બનેલા લોકો આઞડ આવે,પોલિસ આપને પુરો સાથ સહકાર આપસે ,દશ હજાર રૂપિયા આપી રોજના 200 રુપિયા ઉઘરાવતા હોય છે. એવા લોકોની પણ પોલિસ ને જાણ કરો. ,જેથી ભોગ બનેલા લોકોને પોલિસ દ્વારા પુરે પુરી મદદ કરવામાં આવસે, વ્યાજ ખોરોની સામે કડકમાં કડક સજા કરવામાં આવસે.