ઉમરેઠમાં યોજાયો ઢીંચણના રોગનો નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
સ્વામિનારાયણ મંદિર ઉમરેઠમાં ચાંદખેડા Senara Hospital ના ડૉ જેનીશભાઈ પટેલ તથા તેમની ટીમના ડૉ પ્રજ્ઞેશભાઈ શાહ
સ્વામિનારાયણ મંદિર ઉમરેઠમાં ચાંદખેડા Senara Hospital ના ડૉ જેનીશભાઈ પટેલ તથા તેમની ટીમના ડૉ પ્રજ્ઞેશભાઈ શાહ, ડૉ પૂર્વેશ ગોસ્વામી દ્વારા નિઃશુલ્ક એક્સરે, નિદાન કરવામાં આવ્યું. ડોક્ટરની ટીમ દ્વારા એ પણ ખાસ સમજાવવામાં આવ્યું કે કઈ રીતે લોકો ઘૂંટણના રોગથી પહેલેથી જ દૂર રહી શકે છે. મોટી સંખ્યામાં ઘૂંટણના દર્દીઓએ આજે આ મેડિકલ કેમ્પમાં લાભ લીધો. સ્વામિનારાયણ મંદિર, ઓડ બજાર ઉમરેઠ, તેમના ટ્રસ્ટી અને ભક્તો દ્વારા પણ આ કેમ્પમાં સેવા આપવામાં આવી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प