सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઈશ્વરિયા ગામે નીલકંઠ મહાદેવ મંદિર નવનિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ થઈ

સ્થાનિક તેમજ બહાર ગામ રહેતા વતનપ્રેમી દાતાઓ આસ્થા અને ઉમંગ સાથે સહભાગી બન્યા

મૂકેશ પંડિત
  • Jan 26 2023 6:06PM

ઈશ્વરિયા ગામે વર્ષો જૂના શિવાલય નવનિર્માણ માટે ભાવિક ગ્રામજનો અને દાતાઓનો સંકલ્પ વસંત પંચમી પર્વે સિદ્ધ થયો છે.

સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે નૂતન શિવાલય નવનિર્માણ માટે શ્રી નીલકંઠ મહાદેવ નવનિર્માણ સમિતિના સંકલન સાથે આગેવાનો અને કાર્યકરોના આયોજન સાથે વસંતપંચમી પર્વે યોજાયેલ ખાતમુહુર્ત વિધિમાં યજ્ઞ તથા પૂજનમાં ગામમાંથી દંપતીઓ જોડાયા હતા.

આ પ્રસંગે ધાર્મિક સામાજિક અગ્રણીઓ સાથે સ્થાનિક તેમજ બહાર ગામ રહેતા વતનપ્રેમી દાતાઓ ઉદારતાથી આસ્થા અને ઉમંગ સાથે આ ઐતિહાસિક પ્રસંગમાં સહભાગી બન્યા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार