હર ઘર તિરંગા અંતર્ગત દિવ ભાજપા દ્વારા તિરંગા યાત્રાનો આયોજન
દેશ ની આઝાદીના 75 વર્ષ નો અમૃત મહોત્સવ પૂરા દેશ મા ભારતીય જનતા પાર્ટી ની સરકાર પૂરા જોશ અને ઉત્સાહ થી મનાવી રહીછે
દેશ ની આઝાદીના 75 વર્ષ નો અમૃત મહોત્સવ પૂરા દેશ મા ભારતીય જનતા પાર્ટી ની સરકાર પૂરા જોશ અને ઉત્સાહ થી મનાવી રહીછે. જેના અંતર્ગત દીવ જીલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અમૃત મહોત્સવ મા સહભાગી થઈ વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરેલ છે. જે અંતર્ગત તારીખ 9 8 2022 ના રોજ દીવ બંદર ચોક થી સવારે 9:00 વાગે તિરંગા યાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું.
દીવ જિલ્લા ભાજપ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે આ યાત્રા દરમિયાન ભાજપા ના મોટા હોદેદારો નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તા ઓ દિવ ના ઉબડખાબડ રસ્તા, વરસાદ વગર પણ રસ્તા ઉપર રેલાયેલા પાણીમાંથી પસાર થઈને કદાચ દિવ ના સામાન્ય લોકોને છેલ્લા ચાર વર્ષથી પડી રહેલી મુશ્કેલીઓનો થોડો ઘણો અંદાજો આવી ગયો હશે
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प