सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દેશમાં "એક નિશાન, એક વિધાન, એક પ્રધાન" નો નારો આપનાર, ભારતની એકતા અને અખંડિતતા માટે સર્વસ્વ સમર્પિત કરનારા ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા આયોજિત અંજલિ કાર્યક્રમમાં યોજાયો

આ કાર્યક્રમ માં આણંદ જિલ્લા ભાજપ પ્રભારી ,પૂર્વ રાષ્ટીય યુવા મોરચા પ્રમુખ અમિતભાઇ ઠાકર સાહેબ દ્વારા શ્યામાપ્રસાદ મુખરજીના જીવન પર આધારિત વકતવ્ય રજુ કરવામાં આવ્યું

વિપુલ ઠાકર
  • Jun 24 2022 1:00PM
દેશમાં "એક નિશાન, એક વિધાન, એક પ્રધાન" નો નારો આપનાર, ભારતની એકતા અને અખંડિતતા માટે સર્વસ્વ સમર્પિત કરનારા ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા આયોજિત અંજલિ કાર્યક્રમમાં યોજાયો

આ કાર્યક્રમ માં  આણંદ જિલ્લા ભાજપ પ્રભારી ,પૂર્વ રાષ્ટીય યુવા મોરચા પ્રમુખ અમિતભાઇ ઠાકર સાહેબ  દ્વારા શ્યામાપ્રસાદ મુખરજીના જીવન પર આધારિત વકતવ્ય રજુ કરવામાં આવ્યું.જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરભાઈ બારીયા ,જિલ્લા મહામંત્રી પ્રદીપ સિંહ,રાવજીભાઈ પટેલ ,જિલ્લા પંચાયત પ્રમુખ ,લીલાબેન અંકોલિયા ,પૂર્વ ધારાસભ્ય શ્રી ઓ ,પૂર્વ પ્રમુખ શ્રી, પૂર્વ નિગમ ચેરમેન અને હોદ્દેદારો ,કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार