ડાકોર ક્ષત્રિય સમાજની ધર્મશાળામાં 21મો સમૂહલગ્ન યોજાયો
32 નવદંપતિઓ આ સમૂહલગ્નમાં લગ્નગ્રંથિથી જોડાયા
ડાકોર ક્ષત્રિય સમાજની ધર્મશાળામાં ક્ષત્રિય વેદ સનાતન ધર્મ સંસ્થાન દ્વારા 21મો સમૂહલગ્ન યોજવામાં આવ્યો 32 નવદંપતિઓ આ સમુહલગ્નમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા જેમાં વિમલભાઈ ઉપાધ્યાય અને APMC ના ચેરમેન યોગેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ આપ્યા
ક્ષત્રિય વેદ સનાતન ધર્મ સંસ્થાન દ્વારા ડાકોર ડાકોર ક્ષત્રિય સમાજની ધર્મશાળામાં 21માં સમૂહ લગ્નમહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું .હતું આ શુભ પ્રસંગે "કન્યાદાન"ના યોગદાન સહ ભોજન -ભંડારા સાથે 32 નવદંપતીઓના આ સમૂહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથિએ જોડાયા હતા જેમાં અથીથી વિશેષમાં વિમલભાઈ ઉપાધ્યાય તથા APMC ના ચેરમેન યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર તથા સમાજના આગેવાનોએ ઊપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને સુખી લગ્નજીવનની શુભકામનાઓ કરી હતી
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प