सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જાફરાબાદ ખાતે સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા અગીયારમોં સમુહલગ્ન સમારોહ યોજાયો

આજ રોજ ૨૬મી જાન્યુઆરીના રોજ ૨૬ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડયાં

બાબુભાઈ વાઢેળ
  • Jan 26 2023 6:27PM
આજ રોજ ૨૬મી જાન્યુઆરીના રોજ ૨૬ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડયાં.જેમા સાધુ સંતો તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ. જેમાં સાધુ શ્રી દેવેન્દ્રદાસ બાપુ અમર આશ્રમ ડેડાણ બાપૂએ પ્રભૂતામા પગલાં પાડતા નવદંપતી ઓને આશિર્વચન પાઠવ્યા. તેમજ આવા સારા આયોજન બદલ આયોજકો ને શૂભેચ્છા આપી બીરદાવ્યા હતાં. આ સમુહલગ્નમાં દરેક દિકરીઓને વિશાળ કરીયાવર સમસ્ત કોળી સમાજ જાફરાબાદ દ્વારા આપવામાં આવેલ. જેમાં જાફરાબાદના કોળી સમાજના દરેક મંડળોએ ખુબ સારી સેવાઓ આપેલી.

આ સમુહલગ્ન નુ આયોજન અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી ના પ્રમુખ કરણભાઇ બારૈયા તેમજ મનહરભાઈ બારૈયા, કિશોરભાઈ બાંભણિયા પટેલ શ્રી કોળી સમાજ દ્વારા કરવામાં આવેલ. તેમજ આ કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો તેમજ દરેક સમાજના આગેવાનો, વેપારી ઓ તેમજ જુદાં જુદાં મંડળો તેમજ આ સમુહલગ્ન માં આપેલ કરીયાવરના દાતાશ્રીઓ તેમજ સહયોગી શ્રીઓ ઉપસ્થિત રહેલ હતાં.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार