सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર ત્રિરંગા અભ્યાનનું એલાન કર્યું હતું ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા તાલુકા પ્રાસલી જીલ્લા પંચાયત દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.