सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂર્વ કેબિનેટ મંત્રી અને લોકલાડીલા નેતા તેમજ બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાનના પ્રણેતા આઈ. કે .જાડેજાના નેતૃત્વમાં યોજાયેલ એક વિશાળ 'તિરંગા યાત્રા'ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું