અનોખું સંમેલન - વડીલો માટે સોમનાથ ખાતે જીવન સાથી પરિચય સંમેલન યોજાશે
સમગ્ર ભારતભરમાં વડીલો માટેના 67જીવન સાથી સંમેલનની ભવ્ય સફળતા બાદ આગામી પરિચય સંમેલન જગપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમા વડીલો માટે અનોખા જીવન સાથી પરિચય સંમેલનનું ભવ્ય આયોજન ઈન્ટરનેશનલ ઈન્ટર નેશનલ એવૉર્ડ વિજેતા અને ફિલ્મ અભિનેતા આમીરખાનની સુપ્રસિદ્ધ સિરીયલ સત્યમેવ જયતે દ્વારા સન્માનિત સંસ્થા.