सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં લોકજાગૃતિ અને સેવાકીય કાર્ય કરતું માનવતા ગ્રુપ અને ભાભર ના પત્રકાર મિત્રો સાથે મળીને અસ્થિર મગજના પરિવાર થી વિખોટા પડેલ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના રવદાવત ગામના પ્રભુજી ને મોડી રાત્રે 12:30 વાગે પરિવાર સાથે મિલન કરાવ્યું