सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
આજરોજ ઉમરેઠ શહેરના નાસિકવાડા હોલમાં આણંદ જિલ્લા પોલીસ દ્વારા ડી.વાય.એસ.પી. પંચાલ સાહેબની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ મોટી સંખ્યામાં જાગૃત નાગરિક અને શ્રી સરસ્વતી વિદ્યાલય ઉમરેઠના વિદ્યાર્થીઓ વચ્ચે થયો.