सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વડિયા તાલુકા મથક નું ગામ છે વડિયા ના હનુમાન ખીજડિયા ગામ થી જેતપુર(રાજકોટ જિલ્લાનું )જવાનો રસ્તો અતિ બિસ્માર હોઈ સત્વરે રસ્તો રીપેર અથવા નવો નહિ બને તો આવતા દિવસો માં ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવશે

વડિયા તાલુકા મથક નું ગામ છે વડિયા ના હનુમાન ખીજડિયા ગામ થી જેતપુર (રાજકોટ જિલ્લા નું ) જવાનો રસ્તો અતિ બિસ્માર હોઈ સત્વરે રસ્તો રીપેર અથવા નવો નહિ બને તો આવતા દિવસો માં ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવશે

સોનલ કારિયા
  • May 21 2022 4:43PM
હનુમાન ખીજડિયા અમરેલી જિલ્લાનું ગામ હોઈ ગ્રામજનો ને કોઈ દવાખાનું કે પારિવારિક કામ હોય તો ગ્રામજનો રાજકોટ જિલ્લાનું જેતપુર ગામ 22 કિલો મીટર હોઈ લોકો ઝડપ થી સારવાર મળી શકે
જેથી જેતપુર જવાનો રસ્તો અતિ બિસમાર હોઈ સત્વરે રીપેર થાય અથવા નવો બને તો જ ગ્રામજનો માં રાહત થાય
આ રસ્તો ગત 3 વર્ષ પહેલાં બનેલો પરંતુ એક વર્ષ માં જ મોટા મોટા ગાબડા પડી જતા આ રસ્તે ચાલવું અસહ્ય થઈ રહ્યું છે
આ ગામ અમરેલી જિલ્લા નું હનુમાનખીજડિયા થી જો કોઈ ને સારવાર માટે અમરેલી જવું હોય તો 56 કિલો મીટર દૂર થાય છે
જેથી આ રસ્તો ખીજડિયા થી જેતપુર નો સત્વરે બનાવવામાં આવે તો ગ્રામજનો ને ખૂબ રાહત થાય તેમ છે
આ બાબતે ગ્રામજનો સરપંચ તેમજ તાલુકા પંચાયત સદશ્ય તેમજ ગ્રામજનો એ આ બાબતે જો સત્વરે રોડ નું કામ નહીં થાય તો આવતા દિવશો માં ચૂંટણી નો બહિષ્કાર ની ચીમકી આપી હતી

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार