सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અમદાવાદ હાઇવે દર્શન હોટલ ખાતે સામાજીક એકતા જાગૃતિ મિશનની કારોબારી બેઠક યોજાઈ

અસામાજીક તત્વોથી ડરીશુ નહી: કેવલસિંહ રાઠોડ

દીલીપ ગોહીલ
  • Aug 14 2022 7:08PM

આજ રોજ અમદાવાદ નેશનલ હાઇવે શેરપુરા પાટીયા નજીક હોટલ દર્શન ખાતે સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય  સંયોજક કેવલસિંહ રોઠોડ ના અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં આવેલ તમામ મહેમાનોને કુમકુમ તિલક કરી ફુલહાર, સાલ,તેમજ બુકે આપી આયોજકો દ્વારા સ્વાગત કરાયુ હતુ. સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડ દ્વારા લોકોને અન્યાય સામે કેવિરીતે લડત લડવી તેની વિસ્તુત માહીતી આપી હતી.આંગણવાડી કાર્યકર્તા બહેનો,આશાવર્કર બહેનોના,મજુર આંદોલન,તેમજ શિક્ષણ ને લગતા અન્યાય સામે લડત લડવાની તૈયારી દર્શાવી હતી.

ત્યારબાદ સમગ્ર લોકો પોતાની જગ્યા ઉપર ઉભા થઇ ને રાષ્ટ્રગીત ગાયુ હતુ અને વંદેમાતરમ ના નારા સાથે કાર્યક્રમ ને સમાપ્ત કર્યો હતો. આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડ, ઉ.પા. અધ્યક્ષ વિક્રમભાઇ સોલંકી , રાષ્ટ્રીય મહાસચિવ તરૂણભાઇ આહિરવાત,મુખ્ય માર્ગદર્શન ઉ.ગુ ના ડી.એસ.પરમાર, અરવિદ વાઘેલા, મહાસચિવ બ.કા. મોબિન પટેલ, એહમદભાઇ નોંદોલિયા, તેમજ બનાસકાંઠા ની સમગ્ર ટીમ સાથે અનેક કર્યકર્તાઓ પત્રકારમિત્રો આ કાર્યક્રમ માં પરિવાર સાથે મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार