વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા બિમાર પશુને સારવાર કરાઈ
એક મૃતક નંદીને સમાધી અપાઈ
• વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા બિમાર પશુને સારવાર કરાઈ
• એક મૃતક નંદીને સમાધી અપાઇ
મૂળી તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા હાલ પશુને લઇ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મૂળીનાં રાયસંગપર ગામે ગાયને કમોડી થતા તેને થાન જીવદયાને મોકલી અપાઇ હતી તેમજ બે નંદીને લમ્પી વાયરસની અસર થતા તેને સારવાર કરી એક નંદિનું મૃત્યુ નિપજતા તેને વિધીવત સમાધી આપી કામગીરી કરાઇ હતી જેમાં દેવાભાઇ ભરવાડ,અજયભાઇ,રમેશભાઇ મહાવિરસિંહ ઝાલા,મયંકભાઇ પટેલ, દિપકસિંહ ઝાલા સહિતનાં હાજર રહ્યા હતા. અને પોતાનો ગૌ વંશ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો તેમજ અન્ય લોકોને જીવ દયા માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प