सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સુદર્શન ન્યૂઝ ગુજરાતના આરંભ પ્રસંગે પરમ પૂજ્ય ૧૦૮ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ અભિનંદન અને આશિર્વચન પાઠવ્યા

પરમ પૂજ્ય મહારાજશ્રીએ સુદર્શન ટીવી નેટવર્કના સંસ્થાપક શ્રી સુરેશ ચૌહાણકે અને સુદર્શન ન્યૂઝ ગુજરાતની ટીમને પણ અભિનંદન આપ્યા

ઉત્કલ ઠાકોર
  • May 28 2022 7:13PM

ગુજરાત રાજ્યમાં સુદર્શન ન્યૂઝની શરૂઆત થઈ રહી છે તેના ઉપલક્ષ્યમાં પરમ પૂજ્ય ૧૦૮ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ સુદર્શન ટીવી નેટવર્કના સંસ્થાપક શ્રી સુરેશ ચૌહાણકે અને સુદર્શન ન્યૂઝ ગુજરાતની ટીમને અભિનંદન તેમજ આશિર્વચન પાઠવ્યા.

પરમ પૂજ્ય ૧૦૮ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ સાથે એ પણ જણાવ્યું કે.. ગુજરાતી (ગુર્જર) ભાષાને સમાચાર તથા આયોજનો દ્વારા માધ્યમ મળે તે ગુજરાતી ભાષા માટે ગૌરવ લેવા જેવી વાત છે. સમાજને યોગ્ય માહિતી, યોગ્ય સમયે, યોગ્ય રીતે મળે તે માટે સુદર્શન ટીવી નેટવર્કની પ્રતિબદ્ધતા માટે તેમણે શુભાશિષ પાઠવ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार