सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સંજેલી સાઈબાબાના મંદિર ખાતે પાટોત્સવ શોભાયાત્રા કાર્યક્રમ યોજાયો

સંજેલી તાલુકાના પુષ્પ સાગર તળાવ કિનારે આવેલા ત્રિમંદિર ખાતે ખાતે આવેલા સાંઈબાબાના મંદિરનો સાઈબાબા સેવા સમિતિ સંજેલી દ્વારા વાર્ષિક પાટોત્સવ કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયો

કપિલ સાધુ
  • Dec 9 2022 2:03PM

સંજેલી તાલુકાના પુષ્પ સાગર તળાવ કિનારે આવેલા ત્રિમંદિર ખાતે ખાતે આવેલા સાંઈબાબાના મંદિરનો સાઈબાબા સેવા સમિતિ સંજેલી દ્વારા વાર્ષિક પાટોત્સવ કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સેવા સમિતિના સભ્યો સહિતના ભક્તો જોડાયા હતા.

વહેલી સવારે સાત વાગ્યે નિત્ય આરતી અને સંજેલી નગરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે બાદ ધજા રોહન મહા આરતી મહાપ્રસાદી અને લોક ડાયરો સહિતના કાર્યક્રમો ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार