બેટ-દ્વારકા માં લોકો દર્શન માટે લાખો લોકો ની સંખ્યા માં ભાવિકો દર્શન કરવા આવતા હોય છે ત્યારે આ યાત્રાળુઓ માટે ખતરા સમાન એક જ માત્ર બોટ છે કે શુ ? નિશ્ચીત સંખ્યા કરતાં પણ વધારે લોકો સાથે ચાલતી ફેરી બોટ માં કોઈ અધિકારીની નજર છે કે શું?? ખરે-ખર કોઈ ને જાનહાનિ થાઈ એ માટે તંત્ર જવાબદારી લેશે ?? ખાસ નિશ્ચીત સંખ્યા સાથે બોટ ચાલે તો અકસ્માતનો ડર જ નહિ. બોટ માલિક વધારે આર્થિક આવક ને લઈ બોટ માં વધુ યાત્રાળુઓ સાથે ચલાવવા માં આવે છે. ખરેખર શું અકસ્માત થશે તો જવાબદાર અધિકારી કોણ??