सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા VHP નો ૫૯મો સ્થાપનાદિન ઉજવ્યો

વિશ્વ હિન્દુ પરિષદ ની સ્થાપના 1964માં જન્માષ્ટમી ના દિવસે કરવામાં આવી હતી

અશોકભાઈ કે ઝાલા
  • Aug 19 2022 7:09PM

ખાત્રજ ચોકડી ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે મંદિર પૂજારી ચીમનદાસજી ના હસ્તે ધર્મ ધજા નું પૂજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે મહેમદાવાદ તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાત્રજ ચોકડી જય ઘોષ સાથે સ્થાપના દિન ઉજવાયો હતો. ખાત્રજ ચોકડી ખાતે ધર્મ ધજા પણ લહેરાવવામાં આવી.


રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની ભગિની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ ની સ્થાપના 1964માં RSS ના માધવરાય સદાશિવરાય ગોલવલકરજી(ગુરુજી )ના હસ્તે થઈ હતી,આ પ્રસંગે ભારત ભૂમિના મોટા ભાગના સંતો મહંતો ઉપસ્થિત હતા. ન હિન્દુ પતિતો ભવઃ ના દ્રઠ સંકલ્પ થી સ્થાપના થઈ. બધા જ હિન્દુઓ ભાઈ ભાઈ છે કોઈ અછૂત નથી.


એ સમયે સમાજમાં હિન્દુ પ્રત્યેની ભાવના સમાન થાય, કોઈ ઊંચનીચ ની ભાવના મનમાં રહે નહિ,  ધર્મ રક્ષા કરવા માટે VHP ની સ્થાપના કરવી જરૂરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ ની સ્થાપના થી ઘણા જ ધાર્મિક કાર્યક્રમને પણ વેગ મળ્યો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार