सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રાજપીપલા ખાતે આવેલ શ્રી કૃષ્ણ મિરેકલ હવેલી લેઝર શોનું ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ ઉદ્ઘાટન કર્યું.

ભગવાન શ્રી કૃષ્ણની લીલા બતાવવામાં આવશે.

ધવલ તડવી
  • Aug 19 2022 9:49PM
આજ રોજ રાજપીપલા ખાતે શ્રી કૃષ્ણ મિરેકલ હવેલીમાં  ભરૂચ સાંસદ મનસુખ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, રાજપીપલા નગર પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, વિશ્વ હિન્દુ પરિષદ હોદેદારો ગૌતમ પટેલ, અજીતસિંહ રાઠોડ, નિલેશ તડવી, પુષ્પરાજ ચૌહાણ, તેમજ મહાનુભાવો લેઝર શોમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને  લેઝર શો શરું કરનાર  શ્રી કૃષ્ણ મિલેકલના માલિક અશિથ ભાઈના નિવાસ્થાને ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ રીબીન કાપી ઉદ્ઘાટન કર્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार