રાજપીપલા ખાતે આવેલ શ્રી કૃષ્ણ મિરેકલ હવેલી લેઝર શોનું ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ ઉદ્ઘાટન કર્યું.
ભગવાન શ્રી કૃષ્ણની લીલા બતાવવામાં આવશે.
આજ રોજ રાજપીપલા ખાતે શ્રી કૃષ્ણ મિરેકલ હવેલીમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, રાજપીપલા નગર પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, વિશ્વ હિન્દુ પરિષદ હોદેદારો ગૌતમ પટેલ, અજીતસિંહ રાઠોડ, નિલેશ તડવી, પુષ્પરાજ ચૌહાણ, તેમજ મહાનુભાવો લેઝર શોમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને લેઝર શો શરું કરનાર શ્રી કૃષ્ણ મિલેકલના માલિક અશિથ ભાઈના નિવાસ્થાને ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ રીબીન કાપી ઉદ્ઘાટન કર્યું હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प