सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

માંડવી ખાતે આજે તિરંગાયાત્રાનું આયોજન કરાયું હતું. સ્થાનિક સંસદ વસાવા સમાજ નગર અગ્રણીઓની ઉપસ્થિતિમાં માંડવી નગરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી

આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીનાં ૭૫ વર્ષ પુરા થતા અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ રહી છે

ધર્મેશ પટેલ
  • Aug 13 2022 6:48PM

આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીનાં ૭૫ વર્ષ પુરા થતા અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ રહી છે.  ત્યારે 15 મી ઓગસ્ટ તૈયારીના ભાગરૂપે ગામડાઓમાં દેશભક્તિનો માહોલ છવાયો છે . માંડવી નગરમાં આજે બપોર દરમિયાન તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.

બારડોલીના સંસદ પર વસાવા તેમજ નગર અગ્રણીઓની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. મોટી જનસંખ્યામાં યોજાન તિરંગા યાત્રા માં માનવ મહેરામણમાં ઉમટી પડ્યું હતું . તિરંગા યાત્રા સ્થાનિક અગ્રણીઓ શૈક્ષણિક સંસ્થા શાળાના બાળકો તેમજ નગરજનો તિરંગા યાત્રામાં જોડાયા હતા .નગરમાં મોટી રેલી નીકળતા દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.  તિરંગા યાત્રા માં માંડવી પોલીસના જવાનો તેમજ હોમગાર્ડના જવાનો પણ જોડાયા હતા.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार