આજરોજ મહીસાગર જિલ્લા ની કારોબારી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું
મહીસાગર જિલ્લા ના માંડના મુવાડા આશ્રમ શાળા ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કારોબારી ની મિટિંગ રાખવામાં આવી
જેમાં જિલ્લા પ્રમુખશ્રી દશરથ ભાઈ બારીયા, જિલ્લા પ્રભારી બાલકૃષ્ણ ભાઈ શુક્લ, જયેન્દ્ર બારોટ પ્રદીપ સિંહ રાઠોડ, ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, રાવજી પટેલ તથા જેઠાભાઇ વણકર તથા મંત્રી કુબેરભાઈ ડીડોર, પ્રથા કૈલાસ પરમાર,તથા મહિસાગર જિલ્લાના ભૂતપૂર્વ પ્રમુખ જે પી પટેલ સાહેબ, તથા બાલાસિનોરના ભૂતપૂર્વ ધારાસભ્ય પપ્પુભાઈ પાઠક સાહેબ અને જિલ્લા ના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચ વિચાર ના કરવામાં આવી હતી
જેમાં ચૂંટણી સહયોગ માટે કનુ ભાઈ એ વિવિધ માહિતી આપી હતી
સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન માટે જેઠાભાઇ વણકરે જરૂરી માહિતી આપી હતી
અલ્પકાલીન વિસ્તાર યોજના વિશે જિલ્લાના મહામંત્રી શ્રી જયેન્દ્ર બારોટે કાર્યકરોને જરૂરી માહિતી આપી હતી
પાર્ટીની પ્રાથમિક સદસ્યતા અભિયાન માટે પ્રદીપ સિંહ રાઠોડે ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું
જિલ્લાના સહપ્રભારી કૈલાસબેન પરમારે પણ સંગઠન વિશે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું
મંત્રીશ્રી કુબેરભાઈ ડીડોર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે કાર્યકર્તાઓને મતદારો સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું
અંતે આપણા જિલ્લાના પ્રભારી શ્રી બાલ કૃષ્ણ ભાઈ શુક્લાએ આવનાર વિધાનસભા 2022ની ચૂંટણી પર વિશેષ ચર્ચા કરી હતી
જિલ્લાના પ્રમુખ દશરથભાઇ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આજની કારોબારી સભામાં ખુબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
આભારવિધિ રાવજીભાઈ પટેલ મહામંત્રી શ્રી કરી હતી
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प