सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

26/11 ના શહીદ જવાનો ને શ્રદ્ધાંજલિ

લાલપુર મા શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજાયો

દિપક ટંકારીયા
  • Nov 27 2022 4:42PM
26/11 ના શહીદ જવાનો ને શ્રદ્ધાંજલિ

લાલપુર મા શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજાયો.

જામનગર જિલ્લાના લાલપુરમા હિન્દુ યુવા સંધ દ્વારા રામ મંદિર ખાતે મુંબઈ માં 26/11/2008 ના જે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં લોકોના જીવ બચાવા માટે દેશના જવાનો એ પોતના પ્રાણ નોછાવર કર્યા અને માતૃભૂમિ માટે શહિદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

ગામના સરપંચ, હિન્દુ યુવા સંધના ભાઈઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार