सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વિદ્યા ભારતી દ્વારા શિશુ વાટિકાનો જામનગરમા શુભારંભ

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલયમાં શિશુ વાટિકાનો વિદ્યારંભ સંસ્કાર યોજાયો

સોલંકી યુવરાજ
  • Oct 1 2022 4:27PM
જામનગરમા વિભાપરમાં આવેલ સરસ્વતી શીશુ મંદિર ખાતે વિદ્યારંભ સંસ્કાર બાળક જ્યારે 4 વર્ષનો હોય ત્યારે કરવામાં આવે છે. વિદ્યારંભ સંસ્કાર પછી બાળકો અભ્યાસનો પ્રારંભ કરે છે. આ તકે વિદ્યાલય દ્વારા ગ્રંથોની શોભાયાત્રા, સંસ્કાર યજ્ઞ, તથા વિદ્યારંભ માટે પુસ્તક પૂજન વાંચન કરવામાં આવ્યું.

આ સંસ્કારમાં 80 જેટલા બાળકો તેમના પરિવારજનો તથા વિદ્યાલયના પ્રમુખ ભાણજીભાઈ પાંભર ,મુખ્ય અતિથિ તરીકે કરિશ્માબહેન નારવાણી,જયેન્દ્રભાઈ પરમાર ટ્રસ્ટી દિનેશભાઈ સંઘાણી અન્ય ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો,નિયામક જયશ્રીબા જાડેજા ,તેમજ આચર્યો જોડાયા હતા. આ કાર્યક્રમના સંયોજક દમયંતીબેન અમરેલીયા હતા

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार