सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જામજોધપુર ના સ્વ.કાકુભાઈ સવજાણી ને શ્રધાંજલિ

જામજોધપુરના વિવિધ સંસ્થાના દાતાશ્રી સ્વ.કાકુભાઈ મનજીભાઈ સવજાણી( હાલ મુંબઈ ) ( ઉ.વ.૯૮ ) નું તા.૧૬-૫-૨૦૨૨ ને સોમવાર ના રોજ દુઃખ અવસાન થયું હતું તેઓ જામજોધપુર હોસ્પિટલ

દર્શન મકવાણા
  • May 24 2022 7:10PM
સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ ,ગૌસેવા સદન પાંજરાપોળ ,લોહાણા મહાજન વાડી , જામજોધપુર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજની વાડી, ગઢવી સમાજની વાડી છાત્રાલય માંટે ભુમીદાન , ગાયત્રી મંદિર સત્સંગ હોલ ,જલારામ મંદિર ,હવેલી સહીત અનેક સામાજિક , શૈક્ષણીક, ધાર્મિક સંસ્થામાં અનેરું યોગદાન આપ્યું છે. એમ જ તાલુકા જીલ્લાની અનેક સેવા ભાવી સંસ્થામાં ખુબમોટુ યોગદાન આપી સૌરાષ્ટ્રના ભામાસા તરીકેની નામના મેળવી હતી તેઓ નું દુઃખ અવસાન થતાં ગાયત્રી મંદિર સત્સંગ હોલ ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. જેમાં રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મુખ્યમંદિર ના કોઠારી શાસ્ત્રી પૂ.રાધારમણસ્વામી ,રાજકોટ મંદિરના પૂજારી સ્વામી.ભક્તવત્સલ સ્વામી , દ્વારકા થી શાસ્ત્રી સ્વામી શ્રી જયેન્દ્રપ્રકાશદાસજી, જામજોધપુર સ્વામિનારાયણ મંદીર ના કોઠારી શ્રી જગતપ્રસાદ દાસજી , રાજ્યના પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા ,નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર ,ચેતનભાઈ કડીવાર , જિલ્લા મંત્રી કૌશિકભાઈ રાબડીયા , પૂર્વ ધારાસભ્ય મોહનભાઈ વાછાણી ,માર્કેટિંગ યાર્ડ પૂર્વ ઉપપ્રમુખ સી.એમ. વાછાણી , શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ ભાલોડિયા ,વાસમો ડાયરેક્ટર અમુભાઈ તથા પટેલ સમાજના પ્રમુખ હિરેનભાઈ ખાંટ  , જલારામ મંદિર ટ્રસ્ટના અગ્રણીઓ ,કડવા પાટીદાર સમાજ , બ્રહ્મ સમાજ ,ગઢવી સમાજ ,દશનામ ગોસ્વામી સમાજ ,ક્ષત્રીય સમાજ ,સોની સમાજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ ,વિવિધ સંસ્થાઓના આગેવાનો તથા વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. અને સ્વ. કાકુભાઈ સવજાણી ને પુષ્પજલી અર્પણ કરી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार