અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાનાખાલસા કંથારીયા ગામે ૧૯.૫૩ લાખના વાસ્મોયોજના કામનું ખાતમુહૂર્ત કરતા અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ ભીલ અને તાલુકા પંચાયત સદસ્ય અનિરુદ્ધભાઈ વાળા
જાફરાબાદ તાલુકાના દરેક ગામોમાં ભાજપ સરકાર દ્વારા ઘરે-ઘરે પાણી મળે એ માટે વાસ્મો યોજના ના કામો કરવામાં આવી રહ્યા છે
આ તકે ખાલસા કંથારિયા સરપંચ ચંપુભાઈ વરુ, ઉપસરપંચ ભુપતભાઈ,દેવસંદભાઈ ખોખર,ગ્રામ પંચાયત ના સભ્યો, મનસુખભાઈ વેકરીયા, કીશોરભાઈ વેકરીયા, સામજીભાઈ જોગદીયા, દાનાભાઈ જોગદીયા, બાલુભાઈ ચોહાણ, ધીરુભાઈ જોગદીયા તથા ગામના આગેવાનો ભીખાભાઈ ચોહાણ, આતુભાઇ ચોહાણ, ભવનભાઈ સોલંકી, વીનુભાઈ ચોહાણ તથા ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતાં.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प