સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના માર્કેટયાર્ડમાં અત્યારે હાલમાં મગફળીની હરાજી ચાલી રહી છે ત્યારે ખેડૂતોને આજે હરાજી દરમિયાન મગફળીનો ભાવ ગઇકાલ કરતા ઓછો મળતાં ખેડૂતો રોષે ભરાયા હતાને માર્કેટ યાર્ડના મુખ્ય દ્વાર ખેડૂતોએ બંધ કરી દીધા હતા ખેડૂતોનું માનવું છે
કે 300 રૂપિયા જેટલો ઓછો ભાવ મળવાના કારણે હોબાળો કરવામાં આવ્યો હતો ગઇકાલની વાત કરવામાં આવેતો હરાજી દરમિયાન 1600 ભાવ મળ્યો હતો ત્યારે આજે 1100 નો ભાવ બોલાતા ખેડૂતો રોષે ભરાયા હતાને હોબાળો મચાવ્યો હતો જો કે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી મામલો થાળે પાડયો હતો