सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

હિંમતનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોને ભાવ ઓછો મળતા યાર્ડના દરવાજા બંધ કરવામાં આવ્યા

ભાવ ઓછો મળતાં ખેડૂતો રોષે ભરાયા

દિગેશ કડિયા
  • Oct 1 2022 4:00PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના માર્કેટયાર્ડમાં અત્યારે હાલમાં મગફળીની હરાજી ચાલી રહી છે ત્યારે ખેડૂતોને આજે હરાજી દરમિયાન મગફળીનો ભાવ ગઇકાલ કરતા ઓછો મળતાં ખેડૂતો રોષે ભરાયા હતાને માર્કેટ યાર્ડના મુખ્ય દ્વાર ખેડૂતોએ બંધ કરી દીધા હતા ખેડૂતોનું માનવું છે

કે 300 રૂપિયા જેટલો ઓછો ભાવ મળવાના કારણે હોબાળો કરવામાં આવ્યો હતો ગઇકાલની વાત કરવામાં આવેતો હરાજી દરમિયાન 1600 ભાવ મળ્યો હતો ત્યારે આજે 1100 નો ભાવ બોલાતા ખેડૂતો રોષે ભરાયા હતાને હોબાળો મચાવ્યો હતો જો કે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી મામલો થાળે પાડયો હતો

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार