सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પ્રાચી ખાતે ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર ત્રિરંગા અભ્યાનનું એલાન કર્યું હતું ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા તાલુકા પ્રાસલી જીલ્લા પંચાયત દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વજેસિંહ બારડ
  • Aug 15 2022 6:41PM
 • પ્રાચી ખાતે ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું.
 • આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર ત્રિરંગા અભ્યાનનું એલાન કર્યું હતું ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત  સુત્રાપાડા તાલુકા પ્રાસલી જીલ્લા પંચાયત દ્વારા  ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્રિરંગા યાત્રામાં પ્રાચી માધવરાયજી મંદિરથી  પ્રસ્થાન કર્યું હતુ ત્યાથી ધંટીયા બાબા આંબેડકરને પુષ્પ અર્પણ કરવામાં આવ્યું હતું આ યાત્રા પ્રાચી.ઘંટીયા અને ત્યાંથી પ્રાસલી ગામોમાં ફરી હતી અને માધવરાય ભગવાનના મંદિરે પૂર્ણ થઈ હતી આ યાત્રા 10 થી 12 કિલોમીટરની યાત્રા યોજાઈ હતી અને ડીજે તાલે દેશભક્તિ ના ગીત સાથેપૂર્ણ થઈ હતી

યાત્રામાં જિલ્લા પંચાયતના સદસ્ય રાજવીર સિંહ ઝાલા તેમજ ભાજપ યુવા મરચા ના પ્રમુખ જશુભાઈ વાઢેર તેમજ શૈલેન્દ્રસિંહ રાઠોડ તાલુકા પંચાયતના સદસ્યો
તેમજ સ્થાનિક અગ્રણીઓ , તાલુકાના ગામડાઓના સરપંચો જોડાયા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार