દીવની વાત્સલ્ય સંસ્થા દ્વારા કલેકટર દીવ ફવ્વન બ્રહ્માના અધ્યક્ષ સ્થાને યુધ્ધ જહાજ INS KHUKRI MEMORIAL ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
"આઝાદી કા અમૃત મહોત્સવ" ઉજવણીના ભાગરૂપે આજે સવારે દીવની વાત્સલ્ય સંસ્થા દ્વારા કલેકટર દીવ ફવ્વન બ્રહ્માના અધ્યક્ષ સ્થાને યુધ્ધ જહાજ INS KHUKRI MEMORIAL ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
"આઝાદી કા અમૃત મહોત્સવ" ઉજવણીના ભાગરૂપે આજે સવારે દીવની વાત્સલ્ય સંસ્થા દ્વારા કલેકટર દીવ ફવ્વન બ્રહ્માના અધ્યક્ષ સ્થાને યુધ્ધ જહાજ INS KHUKRI MEMORIAL ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો દ્વારા સંગીતનાં તાલે વંદેમાતરમ, ઝંડા ઊંચા રહે હમારા અને યે દેશ હૈ વીર જવાનો કા દેશભક્તિનાં ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.
બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિ કલેકટર સાહેબ ને ભેટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન સેક્રેટરી શ્રી ઉસ્માનભાઈ વોરા અને આભારવિધિ વાઈસ પ્રેસિડેન્ટ ડો.ડી.એસ.કામલીયા દ્વારા અને કાર્યક્રમનું સંચાલન મેમ્બર શ્રી કિશોરભાઈ કાપડિયા દ્વારા કરવામાં આવ્યું હતુ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વાત્સલ્ય સંસ્થાના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प