सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ડાંગ ભાજપા દ્વારા જનસંઘના સંસ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ કરી

પ્રખર રાષ્ટ્રવાદી નેતા ,મહાન ચિંતક ,વિચારક તેમજ જનસંઘના સંસ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ની પુણ્યતિથિ નિમિતે ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધાંજલિ પાઠવી હતી

નકુલ જાદવ
  • Jun 24 2022 11:57AM
પ્રદેશ ઉપ પ્રમુખ જનકભાઈ બગદાણા વાળા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા ડો શ્યામાપ્રસાદ મુખર્જી ના પુણ્યતિથિ અને " બલિદાન દિવસ" નિમિત્તે "એક દેશ મેં,દો વિધાન ,દો નિશાન ઓર દો પ્રધાન નહિ ચલેગા ના નારા સાથે દેશની એકતા ,અખંડિતા માટે પોતાનું જીવન  ન્યોછાવર   કર્યું છે, તેને યાદ કરી શ્રધાંજલિ આપી હતી. આ પ્રસંગે શ્રી આજ ના વક્તા જનકભાઈ બગદાણા વાળા એ ડો શ્યામાપ્રસાદ મુખર્જી નું જીવન ચરિત્ર અને પાર્ટી માટે આપેલા બલિદાન ની વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંગલભાઈ ગાંવીત,પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર,મહામંત્રીઓ હરીરામ સાવંત,રાજેશભાઇ ગામીત,કિશોરભાઈ ગાંવીત, આઇટી સેલ ના ગિરીશભાઈ મોદી સહીત સંગઠન સભ્યો,વિવિધ મોરચા ના પ્રમુખ મંત્રીઓ,તાલુકા જિલ્લા ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ કરી શ્રધાંજલિ આપી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार