બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં અંબિકેશ્વર સોસાયટી માં બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા
ભાભર નગર વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ શ્રાવણ માસ ની ભક્તિ મુજબ નગરજનો શિવાલયોમાં ભગવાન શંકરની પૂજા અર્ચના કરી રહ્યા છે
ભાભર નગર વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ શ્રાવણ માસ ની ભક્તિ મુજબ નગરજનો શિવાલયોમાં ભગવાન શંકરની પૂજા અર્ચના કરી રહ્યા છે અને સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય તેવું ભગવાન શિવને પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે ભાભર નગર વિસ્તારના અંબેશ્વર સોસાયટીના રહીશોએ શ્રાવણ મહિનાના બીજા સોમવારે તાજેતરમાં ગૌમાતા માટે લંપી નામનો જીવલેણ રોગ મોટા પ્રમાણમાં પ્રસરીઓ છે અને ગૌમાતાઓ મોતને ભેટી રહી છે ત્યારે આ સોસાયટીના રહીશોએ શંકર ભગવાન નું બરફનું શિવલિંગ બનાવી અને ભક્તિ ભાવથી પૂજા અર્ચના કરી ગૌમાતાઓને લંપી નામના ભયંકર જીવલેણ રોગમાંથી મુક્ત કરે અને તમામ ગૌમાતાઓ તંદુરસ્ત બને તેવી ભોળા ભોલેનાથ ને પ્રાર્થના કરી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प