सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બારડોલીના અગાસી માતાના મંદિર ખાતે નવરાત્રીના પાંચમે દિવસે અનાવિલ બ્રાહ્મણ સમાજની મહિલાઓ શેરી ગરબાની તાલે જુમી હતી

બારડોલીમાં અતિ પૌરાણિક કને લોકોના આસ્થાનું કેન્દ્ર એવા અગાસી માતાના મંદિર ખાતે નવલી નવરાત્રીનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે

રાજ પટેલ
  • Oct 1 2022 3:16PM
બારડોલીના અગાસી માતાના મંદિર ખાતે નવરાત્રીના પાંચમે દિવસે અનાવિલ બ્રાહ્મણ સમાજની મહિલાઓ શેરી ગરબાની તાલે જુમી હતી.
બારડોલીમાં અતિ પૌરાણિક કને લોકોના આસ્થાનું કેન્દ્ર એવા અગાસી માતાના મંદિર ખાતે નવલી નવરાત્રીનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે.

અને માતાજીના મંદિરના ચોકમાં દરરોજ અલગ અલગ મંડળો ગરબા ગાવાનો લાહવો લેતા હોઈ છે.
આજે નવરાત્રીના પાંચમા દિવસે અનાવિલ બ્રાહ્મણ સમાજની 70 થી વધુ મહિલાઓ શેરી ગરબાનાં તાલે ઘૂમી હતી..

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार