મહીસાગર જીલ્લા ના બાલાસિનોર તાલુકાની પાંડવા ગ્રામપંચાયત ના વી.ઇ.સી.મિતુલ સેવકવિરુદધ ફયાઁદ નોંધાઇ
તત્કાલીન તલાટી એ ખેતીવાડી અધિકારી અધિકારી ની હુકમ ની સુચના હેઠળ ફયાઁદ ગેરરીતિ ની ફયાઁદ આપી
કિશાનનિધિ ના ખેડુતો ના નાણા જમીન ન ધરાવતાં ખોટા ખેડુતલાભાથીઁ ઓના બેંક ખાતામાં પૈસા ટૄનસફર કરી કરાવીને 19 જેટલાં સાચા ખેડુત લાભાર્થી ઓની સાથે છેતરપીંડી કરી સરકારી નાણાં ની ઉચાપત કરેલ છે.
આ ધટના માં કુલ મળીને રુપિયા બે લાખ 34 હજાર ખોટા લાભાર્થી ઓ ના ખાતામાં ટાનસફર કરી ઉચાપત કરાઈ.
આ ધટના માં પંચાયત ના કોમ્પ્યુટર ઓપરેટરે પોતાના સગાં સબંધી ના એકાઉન્ટ માં કિશાન નિધિ ના નાણા ટાનસફર કરી ઉચાપત કરાઈ છે
આ પ્રકરણ માં તલાટી ના આઈ.ડી ને પાસવર્ડ નો દુરુપયોગ કરી ગેરરીતિ આચરી ઉચાપત કરાઈ.
આ ધટના સંદઁભમાં પાંડવા ગ્રામપંચાયત ના તત્કાલીન તલાટી પી.જે અમીને બાલાસિનોર પોલીસ મથકે ફયાઁદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प