બાબરા શહેર અને તાલુકાની જનતા ને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કરતા તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા
આટકોટ હોસ્પિટલના લોકાર્પણ સમારોહ માં બાબરા શહેર અને તાલુકાની જનતા ને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કરતા તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા
આગામી તારીખ 28 ના રોજ આટકોટ ખાતે નિર્માણ પામેલ સૌરાષ્ટ્ર કક્ષાની કે ડી પરવાડીયા મલ્ટી સ્પેયાલીટી હોસ્પિટલના ઉદ્ધાટક પ્રસંગે ગુજરાતના પનોતા પુત્ર અને દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના હોય ત્યારે અમરેલી જિલ્લા સહિત બાબરા પંથક અને શહેરની જનતા એ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બાબરા તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા એ આહવાન કરી ડો ભરતભાઇ બોધરા વતી જાહેર જનતાને આમંત્રણ આપ્યું છે અશોકભાઇ રાખોલીયાએ જણાવ્યું કે હોસ્પિટલમાં નહીં નફો નહીં નુકસાનીના ધોરણે ચલાવવાની છે તેમજ રાજકોટ જીલ્લો નહીં પરંતુ તમામ જીલ્લા માંથી કોઇપણ ગ્રામપંચાયત ના સભ્ય હોય કે સરપંચ હોય તાલુકા પંચાયતના સભ્ય હોય જીલ્લા પંચાયતના સભ્ય હોય નગરપાલિકા કે મહાનગરપાલિકા કે ગામન આગેવાન હોય તેની સાથે કોઇ દદી હોય અને પૈસા નહોય ખરેખર ગરીબ હોય તો આગેવાનો ના કહેવાથી સારવાર કરી આપવામાં આવશે ડો ભરતભાઇ બોધરાએ હોસ્પિટલનું નિર્માણ કર્યું ત્યારથી દાનની સરવાણી વરીરહી છે અને અબજો રૂપિયા નું દાન પ્રાપ્ત થયું છે સોથી સવાસો જેટલા ટ્રસ્ટીઓના ફંડથી ફી સારવાર કરવામાં આવશે પૈસા ના અભાવે કોઇ દર્દી પાછા નહીં જાય જો દર્દીઓ પાસે મા અમૃતમ કાર્ડ કે સરકારની અન્ય કોઈ લાભાર્થી સેવા મળતી હશેતો તે બંધ હશે તો હોસ્પિટલમાં જ ચાલું કરી દેવામાં આવશે બાબરા ગામ ની બાજુમાં જ બનતી નિઃસ્વાર્થ સેવા ભાવે હોસ્પિટલ નો લાભ લેવા અને દેશના વડાપ્રધાન જ્યારે આ હોસ્પિટલ નું લોકાર્પણ કરવા આવતા હોય તો આપણી બધા ફરજ બને છે આ પ્રસંગે ઉપસ્થિત રહી ડો ભરતભાઇ બોધરાના પ્રજાલક્ષી કાર્યોને આવકાવા ઉપસ્થિત રહેવુ પડે
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प